Bible Language
Acts 14:27
(GUV)
Gujarati Old BSI Version
Versions
GUV
જ્યારે
પાઉલ
અને
બાર્નાબાસ
આવ્યા,
તેઓએ
મંડળીને
ભેગી
કરી.
પાઉલ
અને
બાર્નાબાસે
દેવે
તેમની
સાથે
કરેલી
પ્રત્યેક
બાબતો
વિષે
જણાવ્યું.
તેઓએ
કહ્યું,
“દેવે
દરવાજો
ઉઘાડ્યો
છે,
તેથી
બીજા
રાષ્ટ્રોના
લોક
(બિનયહૂદિઓ)
પણ
વિશ્વાસ
ધરાવે
છે!”