Bible Language

Galatians 3:22 (MARK_15_8)

Versions

GUV   પરંતુ સાચું નથી કારણ કે નિયમશાસ્ત્ર કહે છે કે, બધા લોકો પાપના બંધનથી બધાયેલા છે. પવિત્રશાસ્ત્ર આમ શા માટે કહે છે? તેથી કે જેથી વિશ્વાસ થકી લોકોને વચનનું પ્રદાન થઈ શકે. જે લોકોને ખ્રિસ્ત ઈસુમાં વિશ્વાસ છે તેઓને વચન આપવામાં આવ્યું છે.