Bible Language
John 3:18
(RV)
Revised Version
Versions
GUV
જે
વ્યક્તિ
દેવના
દીકરામાં
વિશ્વાસ
રાખે
છે,
તેનો
ન્યાય
(અપરાધી)
થતો
નથી;
પણ
જે
વ્યક્તિ
વિશ્વાસ
કરતો
નથી
તેનો
ન્યાય
થઈ
ગયેલ
છે,
શા
માટે?
કારણ
કે
તે
વ્યક્તિને
દેવના
એકના
એક
દીકરામાં
વિશ્વાસ
નથી.