Bible Language

1 Corinthians 10:28 (WEB) World English Bible

Versions

GUV   પરંતુ એક વ્યક્તિ જો તમને કહે, “કે ખોરાક મૂર્તિને ઘરવામાં આવેલો હતો.” તો તે ખોરાક ખાશો નહિ. તે ખાશો નહિ. શા માટે? કારણ કે તમને જે વ્યક્તિએ કહ્યું તેના વિશ્વાસને તમે આંચ પહોંચાડવા નથી માગતા. અને તે સમયે, લોકો માને છે કે અર્પણ કરેલું ખાવું તે ખોટું છે.