Bible Language

Hebrews 9:17 (WEB) World English Bible

Versions

GUV   વસિયતનામું કરનાર વ્યક્તિ મરણ પામે પછી વસિયતનામાંનો અમલ થઈ શકે. જ્યાં સુધી તે વ્યક્તિ જીવે છે, ત્યાં સુધી તેનો અમલ થઈ શકે નહિ (વ્યક્તિના મરણ પછી તેનો અમલ થઈ શકે).